Search Now

World Coconut Day In Gujarati

 World Coconut Day In Gujarati



September 2 has a special significance for all coconut-growing countries of the world. It is the day observed annually as ‘World Coconut Day’ in several countries of the Asia-Pacific region, including India. Let me narrate a story about this remarkable fruit and its journey across the globe today.


નાળીયેરને અંગ્રેજીમાં Coconut કહેવાય છે. NUT ઍટલે બદામ પરંતુ નારિયેળ ઍ ખરેખર બદામ નથી... વાસ્તવમાં ઠળિયાવાળુ ફળ છે. સામાન્ય રીતે, લીલા નારિયેળ રસદાર અને ક્રીમથી ભરપુર, તાજા અને સ્વાસ્થ્ય માટે  શક્તિદાયક છે. જ્યારે પુખ્ત નારિયેળને બીજ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સુકા નાળિયેરનો ઉપયોગ ખાદ્ય પદાર્થ તરીકે ખુબજ મોટા પ્રમાણમાં થાય છે. તેમજ નાળીયેરના છોતરા, કાચલીતેનો માવો, તેલ, પાણી અને તેના પાન, ઝાડ તેમજ ઝાડની છાલ ઍમ તમામ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે.

સમગ્ર વિશ્વમાં રજી સપ્ટેમ્બરના રોજ ‘‘વર્લ્ડ કોકોનટ ડે  ’’ (વિશ્વ નાળીયેરી દિવસ) ઉજવણી કરવામાં આવે છે. 

ઍશિયન અને પેસિફિક કોકોનટ કમિટી ઍક આંતરરાષ્ટ્રીય સરકારી સંસ્થા છે જે ૨૦૦૯થી આ દિવસની ઉજવણી કરે છે. 

આ કમિટીમાં વિશ્વના ૧૮ દેશોનો સમાવેશ કર્યો છે જે અંતર્ગર્ત ફીજી, ઇન્ડોનેશિયા, જમૈકા, કેન્યા મલેશિયા, ફિલીપાઈન્સ, શ્રીલંકા, થાઈલેન્ડ, વિયેતનામ વગેરેનો સમાવેશ થાય છે જેમાં ભારત ત્રીજો ક્રમ ધરાવે છે.

ઍશિયન અને પેસિફિક કોકોનટ કમિટીનું મુખ્ય મથક ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા ખાતે આવેલું છે. 

નાળીયેરના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને રોજગારી પૂરી પાડવી તેમજ તેમના કુટુંબનું આર્થિક ઉપાર્જન અને સુખાકારી માટે વધુ ને વધુ પ્રયત્નો કરવા તે આ સંગઠનનો મુખ્ય ઉદેશ્ય છે.

વિશ્વમાં નાળીયેરનું અંદાજે ૬૪ હજાર મિલિયન ટન જેટલું ઉત્પાદન થાય છે. 

ભારતમાં ૧૨.૫ હજારથી વધુ મેટ્રિક ટનના ઉત્પાદન સાથે વિશ્વમાં ત્રીજું સ્થાન ધરાવે છે. 

ઇન્ડોનેશિયા અંદાજે ૧૮.૫ મેટ્રિક ટન સાથે પ્રથમ અને ૧૫.૫ મેટ્રિક ટન સાથે ફિલીપાઈન્સ બીજુ સ્થાને છે. વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો આશરે ૨૪ ટકા જેટલો છે

ભારતના ૨૦ રાજ્યોમાં નાળીયેરીનું ઉત્પાદન લેવામાં આવે છે જે પૈકી ગુજરાત રાજ્ય દેશમાં નાળીયેરીના ઉત્પાદનમાં ૬ઠા સ્થાને છે. રાજ્યમાં અંદાજે ૩૨ હજાર હેકટર જમીનમાં નાળીયેરીનું વાવેતર કરવામાં આવે છે.

રાષ્ટ્રીય નાળીયેરી દિવસ ૨૬ જુનના દિવસે મનાવવામાં આવે છે. 

The coconut tree is often called the Kalpavriksha, the divine tree that fulfils wishes and is common to Hinduism, Jainism and Buddhism.

But coconuts also cause deaths by cracking the heads of people walking below. Therefore, the life giver becomes a life taker.

However, there’s no doubt that the coconut is an indispensable part of life in the tropical coasts of the world. For them, it’s simply “the tree of life”. 


0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel