Search Now

પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન

પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું નિધન


પૂર્વ એટર્ની જનરલ સોલી સોરાબજીનું 91 વર્ષની ઉંમરમાં નિધન થઇ ગયુ છે.

તેઓ 1989-90 અને ત્યારબાદ 1998-2004 સુધી ભારતના એટર્ની જનરલ રહ્યા હતા.

તેમણે બોમ્બે હાઇકોર્ટથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે કેશવાનંદ ભારતી કેસમાં નાની પાલખીવાલાની મદદ કરી હતી.

તેમને 2002માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેમને માનવ અધિકારો પર તેમના કાર્યો અંગે વધુ ખ્યાતિ મળી છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રની માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધનની ઉપસમિતિના અધ્યક્ષ તરીકે પણ કામ કર્યં હતુ.

મોતીલાલ સેતલવાડ ભારતના પ્રથમ એટર્ની જનરલ હતા.

ભારતના એટર્ની જનરલ –

તેઓ સરકારના મુખ્ય કાનૂની સલાહકાર છે.

તેમને ભારતીય સંવિધાનના અનુચ્છેદ 76 હેઠળ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક આપવામાં આવે છે.

કે.કે વેણુગોપાલ ભારતના વર્તમાન એટર્ની જનરલ છે.


દરેક વિષયની ક્વિજ રમવા- click Here 


Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs  in Gujarati PDF free download,  Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy,  immy's academy,  Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ , માર્ચ 2021, માર્ચ કરંટ અફેર્સ , માર્ચ , March currenat affirs in gujarati, march gujarati,  may2021, currenaffairs may, may 2021 current, મે કરંટ અફેર્સ, કરંટ અફેર્સ મે 2021, may 2021 current affairs in gujarati,  

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel