Search Now

તનુજા નેસરીને આયુર્વેદ રત્ન એવોર્ડ

તનુજા નેસરીને આયુર્વેદ રત્ન એવોર્ડ



યુકેની સંસદે તનુજા નેસરીને આયુર્વેદ રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા છે.

યુકે ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ ઓન ઈન્ડિયન ટ્રેડિશનલ સાયન્સ (ITSAPPG) એ તેમને આયુર્વેદના પ્રચાર માટે સર્વોચ્ચ ક્રમની અસાધારણ સેવા બદલ પુરસ્કાર આપ્યો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વર્ચ્યુઅલ સેરેમનીમાં તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

તનુજા નેસરી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ (AIIA) ના ડિરેક્ટર છે.

અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા (AIIA) નવી દિલ્હીમાં આવેલી છે.


0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel