અંગ્રેજી કવિ જયંત મહાપાત્રા
Monday, August 28, 2023
Add Comment
અંગ્રેજી કવિ જયંત મહાપાત્રાનું નિધન
- પ્રખ્યાત અંગ્રેજી કવિ જયંત મહાપાત્રાનું કટકમાં નિધન થયું.
- જાણીતા અંગ્રેજી કવિ જયંત મહાપાત્રાનું 95 વર્ષની વયે કટકમાં નિધન થયું છે.
- તેમણે ભારતીય અંગ્રેજી કવિતામાં 50 વર્ષથી વધુ સમયના તેમના લખાણો સાથે છાપ છોડી છે.
- તેમની કવિતા 'રિલેસનશીપ' માટે તેમને 1981માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 2015માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
- તેમણે ઓડિયા સાહિત્યને વધુ લોકો સુધી સુલભ બનાવ્યું.
- તેમની કવિતાઓ 'ક્લોઝ ધ સ્કાય ટેન બાય ટેન' તેમને લેખકોની ટોચની શ્રેણીમાં લાવી.
- સ્વયંવર એન્ડ અધર પોએમ્સ, એ ફાધર્સ અવર્સ, અને એ રેઈન ઑફ રાઈટ્સ એ જયંત મહાપાત્રાની અન્ય નોંધપાત્ર કૃતિઓ છે.
0 Komentar
Post a Comment