Search Now

પોષણ સુધા યોજના

પોષણ સુધા યોજના



  • માતાના ગર્ભમાં રહેલા શિશુ માટે તેમજ શિશુના જન્મ બાદ તેને સ્તનપાન કરાવવા માટે માતાને વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે
  • જરૂરિયાતને સમજીને રાજ્ય સરકારે રાજ્યના તમામ 14 આદિજાતિ જિલ્લાઓના કુલ 106 તાલુકાઓમાંપોષણ સુધા યોજના કાર્યાન્વિત છે
  • યોજના અંતર્ગત, આદિજાતિ વિસ્તારની તમામ સગર્ભા અને ધાત્રી માતાઓને (6 મહિનાનું બાળક હોય તેવી ધાત્રી માતા) આંગણવાડી તરફથી રરોજ એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન પ્રતિમાસ ૨૫ દિવસ આપવામાં આવે છે
  • સાથે તેઓને આંગણવાડી કાર્યકરની દેખરેખમાં આઇ.એફ.. ગોળી આપવામાં આવે છે, તેમજ દિવસમાં કેલ્શિયમની બે ગોળીઓ પણ આપવામાં આવે છે
  • આદિજાતિ તાલુકાઓની 1.38 લાખ મહિલાઓ યોજનાનો લાભ મેળવી રહી છે. જેના માટે ચાલુ વર્ષે રૂ.૧૩૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel