Search Now

સમરસ છાત્રાલય

સમરસ છાત્રાલય

 

સમરસ છાત્રાલય

  • અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે સમરસ હોસ્ટેલની યોજના શરૂ કરી છે.
  • જેનો ઉદ્દેશ  રાજ્યના છ મહાનગરોમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે નિવાસી સેવાઓ ઉપલબ્ધ કરવા માટે મેગા સમરસ હોસ્ટેલોનું નિર્માણ કરવું.
  • છ મહાનગરમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, આણંદ અને રાજકોટનો સમાવેશ થાય છે.
  • અપેક્ષિત લાભાર્થીઓ લગભગ ૧૨,૦૦૦ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
  • ક્ષમતા પ્રત્યેક હોસ્ટેલ દીઠ ૨૦૦૦ વિદ્યાર્થીઓ માટેની ક્ષમતા
  • યોજના નીચે લાભ 'સ્ટેટ ઓફ આર્ટ' કક્ષાની સુવિધાઓ સાથે સુસજ્જ
  • નાણાકીય જોગવાઈ સરકારે સૈધ્ધાંતિક રીતે આ હોસ્ટેલોના બાંધકામ માટે રૂપિયા ૬૨૮ કરોડ મંજૂર કર્યા છે.
  • હાલની સ્થિતિ બાંધકામ ચાલુ છે.


0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel