બિંદેશ્વર પાઠક
Wednesday, August 16, 2023
Add Comment
બિંદેશ્વર પાઠકનું અવસાન
- બિંદેશ્વર પાઠકનું તાજેતરમાં અવસાન થયું.
- તેઓ એક સામાજિક કાર્યકર અને 'સુલભ ઇન્ટરનેશનલ'ના સ્થાપક હતા.
- તેમણે 1970માં સુલભ ઈન્ટરનેશનલ સોશિયલ સર્વિસની સ્થાપના કરી.
- 1991માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
- તેમણે હાથથી સફાઈ કરવાની પ્રથા વિરુદ્ધ એક વિશાળ ઝુંબેશ શરૂ કરી.
- તેઓ ભારતીય રેલ્વેના સ્વચ્છ રેલ મિશનના બ્રાન્ડ એમ્બેસેડર હતા.
- તેમણે "ધ રોડ ટુ ફ્રીડમ" નામનું પુસ્તક લખ્યું છે.
0 Komentar
Post a Comment