Search Now

આંતરરાષ્ટ્રીય વકીલોની પરિષદ 2023

આંતરરાષ્ટ્રીય વકીલોની પરિષદ 2023

  • પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં 'આંતરરાષ્ટ્રીય વકીલોની પરિષદ 2023'નું ઉદ્ઘાટન કર્યું હતું
  • બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા 'ઇમર્જિંગ ચેલેન્જિસ ઇન જસ્ટિસ ડિલિવરી સિસ્ટમવિષય પર આંતરરાષ્ટ્રીય વકીલ પરિષદ 2023નું આયોજન કરવામાં આવ્યું છે
  • આ પરિષદનો ઉદ્દેશ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ વિવિધ કાનૂની વિષયો પર અર્થપૂર્ણ સંવાદ અને ચર્ચા કરવાવિચારો અને અનુભવોના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાનો તથા આંતરરાષ્ટ્રીય સહકાર અને કાનૂની મુદ્દાઓની સમજણને મજબૂત કરવાનો છે
  • દેશમાં પ્રથમ વખત યોજાઈ રહેલી આ કોન્ફરન્સમાં ઉભરતા કાનૂની પ્રવાહોસરહદ પારના મુકદ્દમામાં પડકારોકાનૂની ટેકનોલોજીપર્યાવરણીય કાયદા વગેરે જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.
  • આ કાર્યક્રમમાં વિશિષ્ટ ન્યાયાધીશોકાનૂની વ્યાવસાયિકો અને વૈશ્વિક કાનૂની બિરાદરોના અગ્રણીઓએ ભાગ લીધો હતો.

  • ભારતના મુખ્ય ન્યાયાધીશ -: ડોડીવાયચંદ્રચુડ
  • કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી-:શ્રી અર્જુન રામ મેઘવાલ
  • ભારતના એટર્ની જનરલ-:શ્રી આરવેંકટરામની
  • ભારતના સોલિસિટર જનરલ-:શ્રી તુષાર મહેતા
  • બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ચેરમેન-:  શ્રી મનન કુમાર મિશ્રા 

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel